Sanskrit4GenX Logo
blog-img

Don’t worry about creativity and inspiration

image Alisa Wayne May 19 3 Comments

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s...

read more
blog-img

Don’t worry about creativity and inspiration

image Warren Gates June 06 2 Comments

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s...

read more
blog-img

Don’t worry about creativity and inspiration

image Jennifer Watson Jan 01 2 Comments

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s...

read more
Jul 12
            
                            ये च मूढतमा: लोके ये च बुद्धे: परं गता: ।
                            ते एव सुखम् एधन्ते मध्यम: क्लिश्यते जन: ।।  महाभारत- 12.25.28
                            
                            अर्थ :— इस संसार में पहले वे लोग सुख पाते हैं जो नितान्त मूर्ख हैं और दूसरे वे लोग सुखी हैं जो ज्ञान से परिपूर्ण बुद्धिवाले हैं, इन दोनों के अतिरिक्त मध्यम लोग दुःख पाते रहते हैं ।।
                            
                            આ સંસારમાં સૌ પ્રથમ તો એવા લોકોને સુખ મળે છે જેઓ અત્યંત મૂર્ખ હોય છે અને બીજા તે લોકો સુખી છે કે જેઓ જ્ઞાનથી ભરપૂર બુદ્ધિવાળા હોય છે આ સિવાયના મધ્યમબુદ્ધિના લોકો દુ:ખ ભોગવ્યા કરે છે.
Share:

Mar 12 Spiritual

Jul 12
            
                            दौर्मनस्यं च सुहृदां सुप्राबल्यं रिपो: सदा । 
                            विद्वत्स्वपि च दारिद्र्यं दारिद्र्ये बह्वपत्यता ॥  शुक्रनीति- ३.१२४
                            
                            अर्थ :— मित्रों का विरोध, शत्रु की सदा स्थिर रहने वाली प्रबलता, विद्वानों की दरिद्रता और दरिद्रता होने पर संतान की अधिकता वे सभी बातें दुःख देने वाली हैं ।।
                            મિત્રો તરફથી વિરોધ, શત્રુઓનું સતત વર્ચસ્વ, વિદ્વાનોની ગરીબી અને ગરીબીને કારણે સંતાનોની પુષ્કળતા, આ બધી બાબતો પીડાદાયક હોય છે.
Share:

Mar 11 Spiritual

Jul 12
            
                            यदि रामा यदि च रमा यदि तनयो विनयगुणोपेतः । 
                            तनये तनयोत्पत्तिः सुखमिन्द्रे किमाधिक्यम् ॥  चाणक्यनीति-१७.१५
                            
                            अर्थ :— यदि व्यक्ति के घर में सुशील स्त्री है, सुस्थिर लक्ष्मी है, पुत्र विनय आदि गुणों से युक्त है और पुत्र को सन्तति की प्राप्ति हो गयी हो तो स्वर्ग में इससे अधिक और कुछ नहीं हो सकता ।।
                            જો કોઈ વ્યક્તિના ઘરમાં સુંદર સ્વભાવ ધરાવતી સ્ત્રી હોય, સુસ્થિર લક્ષ્મી હોય, નમ્રતા વગેરે ગુણ ધરાવતો પુત્ર હોય અને પુત્રને સંતાન મળે તો સ્વર્ગમાં આનાથી વધુ કંઈ હોઈ શકે નહીં.
Share:

Mar 10 Spiritual

Jul 12
            
                            दाता लघुरपि सेव्यो भवति न कृपणो महानपि समृद्ध्या। 
                            कूपोऽन्तःस्वादुजलः प्रीत्यै लोकस्य न समुद्र: ॥ पंच.मित्रसम्प्राप्ति-७५ 
                            
                            अर्थ :— लघु होने पर भी दाता व्यक्ति की सेवा सभी लोग करते हैं किन्तु समृद्धिमान् होने पर भी कृपण व्यक्ति की सेवा कोई नहीं करता । लघु होने पर भी पेय जल से युक्त कूप से लोगों को जितनी प्रसन्नता होती है, उतनी विशाल समुद्र से नहीं होती; क्योंकि उसका जल सुपेय नहीं होता ॥
                            
                            નાના હોવા છતાં ઉદાર દાની માણસની સેવા દરેક વ્યક્તિ કરે છે , પરંતુ ધનવાન હોવા છતાં કંગાળ વ્યક્તિની સેવા કોઈ નથી કરતું. જેટલાં નાના હોવા છતાં પીવાના પાણીવાળા નાના કૂવાથી લોકો ખુશ રહે છે, તેટલાં વિશાળ સમુદ્રથી એટલા ખુશ નથી રહતા; કારણ કે તેનું પાણી પીવાલાયક નથી હોતું.
Share:

Feb 21 Spiritual

Jul 12
            
                            यदि सन्तं सेवति यद्यसन्तं तपस्विनं यदि वा स्तेनमेव। 
वासो यथा रङ्गवशं प्रयाति तथा स तेषां वशमभ्युपैति ॥

अर्थ :— कपड़े को जिस रंग में रँगा जाए, उस पर वैसा ही रंग चढ़ जाता है, इसी प्रकार सज्जन के साथ रहने पर सज्जनता, चोर के साथ रहने पर चोरी तथा तपस्वी के साथ रहने पर तपश्चर्या का रंग चढ़ जाता है।।
કપડાને જે રંગે રંગવામાં આવે, તેના પર તે જ રંગ પ્રાપ્ત કરે છે, જેમ સજ્જન સાથે રહેવાથી સજ્જનતાનો રંગ પ્રાપ્ત થાય છે, ચોર સાથે રહેવાથી ચોરીનો રંગ પ્રાપ્ત થાય છે અને સંન્યાસી સાથે રહેવાથી તપસ્યાનો રંગ પ્રાપ્ત થાય છે.
Share:

Feb 20 Spiritual

Jul 12
            
                            अन्नं न निन्द्यात् सुस्वस्थः स्वीकुर्यात् प्रीतिभोजनम् । 
आहारं प्रवरं विद्यात् षड्रसं मधुरोत्तरम् ।।  शुक्रनीति- ३.८

अर्थ :— अन्न की कभी निन्दा नहीं करनी चाहिए; स्वस्थ होने पर ही प्रीतिभोजन को स्वीकार करना चाहिए, सामने रखे अन्न को षड् रसों से युक्त, मधुर तथा श्रेष्ठ जानना चाहिए ।।
ખોરાકની ક્યારેય નિંદા ન કરવી જોઈએ;  જ્યારે વ્યક્તિ સ્વસ્થ હોય ત્યારે જ આહાર સ્વીકારવો જોઈએ, સામે રાખેલ ખોરાક છ રસથી ભરેલો, મધુર અને શ્રેષ્ઠ હોવાનું જાણવું જોઈએ.
Share:

Feb 19 Spiritual

Jul 12
            
                            यस्य न ज्ञायते शीलं कुलं विद्या नरस्य च ।
                            कस्तेन सह विश्वासं पुमान् गच्छेद् विचक्षणः ॥  चाण- ४.२०७
                            
                            अर्थ :— जिस पुरुष का स्वभाव, कुल और विद्या का पता नहीं है । कौन बुद्धिमान् उपर्युक्त पुरुष पर विश्वास कर सकता है ।।
                            જે માણસના સ્વભાવ, કુળ અને વિદ્યાની ખબર નથી હોતી. કોણ બુદ્ધિશાળી આવા માણસ પર વિશ્વાસ કરી શકે.
Share:

Feb 18 Spiritual

Jul 12
            
                            यस्मिन् जीवति जीवन्ति बहवः सोऽत्र जीवतु । 
वयांसि किं न कुर्वन्ति चञ्च्वा स्वोदरपूरणम् ? ॥  पञ्चतन्त्र मित्रभेद - २३

अर्थ :— पक्षी भी अपनी चोंच से पेट को भर लेते हैं। क्या उनका जीवन कोई महत्व रखता है ?  इस विश्व में उसी व्यक्ति को दीर्घायु होना चाहिये जिसके जीने से अनेक व्यक्तियों का जीवन चलता है ।।

પક્ષીઓ પણ પોતાની ચાંચ વડે પેટ ભરી લે છે. શું તેમના જીવનનું કોઈ મહત્વ છે ? આ દુનિયામાં ફક્ત તે વ્યક્તિએ લાંબુ જીવવું જોઈએ જેનું જીવન ઘણા લોકોનું જીવન ટકાવી રાખે છે.
Share:

Feb 17 Spiritual

popular tags
  • Business

  • Corporate

  • Over Thinking

  • Creative

  • Finance

  • Marketing

  • Growth

  • Development